Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપીનજી રાવતના અકાળે અવસાન થતાં દુઃખ વ્‍યક્‍ત કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટર ઉપર દુઃખ વ્‍યક્‍ત કરી ટ્‍વીટ કરતાજણાવ્‍યું હતું કે, ‘‘ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપિન રાવતના અકાળ અવસાનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમના દિવંગત આત્‍માને શાંતિ આપે, રાષ્‍ટ્ર તેમની બહાદુરી અને રાષ્‍ટ્રની સેવામાં આપેલા બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.”

Related posts

ખૂંટેજ ગામે સાતમ આઠમ નો જુગાર રમતા સરપંચ પુત્ર સહિત ત્રણની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment