Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપીનજી રાવતના અકાળે અવસાન થતાં દુઃખ વ્‍યક્‍ત કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટર ઉપર દુઃખ વ્‍યક્‍ત કરી ટ્‍વીટ કરતાજણાવ્‍યું હતું કે, ‘‘ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપિન રાવતના અકાળ અવસાનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમના દિવંગત આત્‍માને શાંતિ આપે, રાષ્‍ટ્ર તેમની બહાદુરી અને રાષ્‍ટ્રની સેવામાં આપેલા બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.”

Related posts

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

Leave a Comment