Vartman Pravah
Breaking Newsવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદામાં યોજાયેલ કેમ્‍પમાં 27 દર્દીઓના મોતિયાબીંદ નાખવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા ગતરોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક મોતિયાબિંદના ઓપરેશનનો કેમ્‍પ યોજાયો હતો. જેમાં જરૂરીયાતમંદ 23 જેટલા દર્દીઓને મોતિયાબિંદ નાખવામાંઆવ્‍યા હતા.
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ છેલ્લા બે વર્ષથી કાસ કરીને અંતરિયાળ વિસ્‍તારમાં નિઃશુલ્‍ક મોતિયા ઓપરેશનની માનવતા ભરી કામગીરી કરી રહી છે. ગત તા.19ના રોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદા ખાતે 23મા મોતિયા ઓપરેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જરૂરીયાતમંદ 27 આંખના દર્દીઓના મોતિયાબિંદ ઓપરેશન કરી નાખવામાં આવ્‍યા હતા.
આ પ્રોજેક્‍ટના સ્‍પોન્‍સર હતા. પરવેશજી ગર્ગ દિલ્‍હી. કાર્યક્રમમાં શ્રી લાયન ઉમેશ સંઘવી, લાયન શ્રી હર્ષદભાઈ શાહ, ક્‍લબ પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સહિતચ ક્‍લબના મેમ્‍બર્સ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં એન્‍જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો

vartmanpravah

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah

Leave a Comment