Vartman Pravah
Breaking Newsવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદામાં યોજાયેલ કેમ્‍પમાં 27 દર્દીઓના મોતિયાબીંદ નાખવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા ગતરોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક મોતિયાબિંદના ઓપરેશનનો કેમ્‍પ યોજાયો હતો. જેમાં જરૂરીયાતમંદ 23 જેટલા દર્દીઓને મોતિયાબિંદ નાખવામાંઆવ્‍યા હતા.
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ છેલ્લા બે વર્ષથી કાસ કરીને અંતરિયાળ વિસ્‍તારમાં નિઃશુલ્‍ક મોતિયા ઓપરેશનની માનવતા ભરી કામગીરી કરી રહી છે. ગત તા.19ના રોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદા ખાતે 23મા મોતિયા ઓપરેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જરૂરીયાતમંદ 27 આંખના દર્દીઓના મોતિયાબિંદ ઓપરેશન કરી નાખવામાં આવ્‍યા હતા.
આ પ્રોજેક્‍ટના સ્‍પોન્‍સર હતા. પરવેશજી ગર્ગ દિલ્‍હી. કાર્યક્રમમાં શ્રી લાયન ઉમેશ સંઘવી, લાયન શ્રી હર્ષદભાઈ શાહ, ક્‍લબ પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સહિતચ ક્‍લબના મેમ્‍બર્સ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

Leave a Comment