October 13, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદામાં યોજાયેલ કેમ્‍પમાં 27 દર્દીઓના મોતિયાબીંદ નાખવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા ગતરોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક મોતિયાબિંદના ઓપરેશનનો કેમ્‍પ યોજાયો હતો. જેમાં જરૂરીયાતમંદ 23 જેટલા દર્દીઓને મોતિયાબિંદ નાખવામાંઆવ્‍યા હતા.
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ છેલ્લા બે વર્ષથી કાસ કરીને અંતરિયાળ વિસ્‍તારમાં નિઃશુલ્‍ક મોતિયા ઓપરેશનની માનવતા ભરી કામગીરી કરી રહી છે. ગત તા.19ના રોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદા ખાતે 23મા મોતિયા ઓપરેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જરૂરીયાતમંદ 27 આંખના દર્દીઓના મોતિયાબિંદ ઓપરેશન કરી નાખવામાં આવ્‍યા હતા.
આ પ્રોજેક્‍ટના સ્‍પોન્‍સર હતા. પરવેશજી ગર્ગ દિલ્‍હી. કાર્યક્રમમાં શ્રી લાયન ઉમેશ સંઘવી, લાયન શ્રી હર્ષદભાઈ શાહ, ક્‍લબ પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સહિતચ ક્‍લબના મેમ્‍બર્સ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

ચીખલી તાલુકાના પીપલગભણમાં પાણી પુરવઠા (વાસ્‍મો)માં ખદબદી રહેલા ભ્રષ્‍ટાચારનો બહાર આવેલો રેઢિયાળ કારભાર

vartmanpravah

Leave a Comment