Vartman Pravah
Breaking Newsવાપી

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ દ્વારા યોજાયેલ ‘આર્ટ એક્‍ઝિબિશન’માં ભારતના નામાંકિત ચિત્રકારોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની તાજઆર્ટ ગેલેરીમાં યોજાયો હતો. તા.15 થી 18 ડિસેમ્‍બર દરમિયાન યોજાયેલ આ આર્ટ ફેસ્‍ટીવલમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયા કૃતિઓએ આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રૂપ રહી હતી.
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની હોટલ તાજની તાજ આર્ટ ગેલેરીમાં યોજાયો હતો. આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભારતભરના પ્રસિધ્‍ધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાએ પણ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્‍યું હતું તેથી તેમણે પણ પોતાની ઉત્‍કૃષ્‍ટ કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી. જે આકર્ષક રૂપ નિવડી હતી. આર્ટ પ્રદર્શનમાં બોલીવુડ સ્‍ટાર જીમી સેરેગીલ અને તેમના પિતા સત્‍યજીત સેરગીલ જેવા મહાનુભાવો સહિત સેંકડો કલા પ્રેમીઓએ આર્ટ ફેસ્‍ટીવલની મુલાકાત લીધી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

Leave a Comment