Vartman Pravah
Breaking Newsવાપી

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ દ્વારા યોજાયેલ ‘આર્ટ એક્‍ઝિબિશન’માં ભારતના નામાંકિત ચિત્રકારોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની તાજઆર્ટ ગેલેરીમાં યોજાયો હતો. તા.15 થી 18 ડિસેમ્‍બર દરમિયાન યોજાયેલ આ આર્ટ ફેસ્‍ટીવલમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયા કૃતિઓએ આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રૂપ રહી હતી.
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની હોટલ તાજની તાજ આર્ટ ગેલેરીમાં યોજાયો હતો. આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભારતભરના પ્રસિધ્‍ધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાએ પણ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્‍યું હતું તેથી તેમણે પણ પોતાની ઉત્‍કૃષ્‍ટ કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી. જે આકર્ષક રૂપ નિવડી હતી. આર્ટ પ્રદર્શનમાં બોલીવુડ સ્‍ટાર જીમી સેરેગીલ અને તેમના પિતા સત્‍યજીત સેરગીલ જેવા મહાનુભાવો સહિત સેંકડો કલા પ્રેમીઓએ આર્ટ ફેસ્‍ટીવલની મુલાકાત લીધી હતી.

Related posts

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાહિતને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

Leave a Comment