Vartman Pravah
Breaking Newsવલસાડ

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

વલસાડઃ ૩૧

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મળશે. આ બેઠકમાં બંધ પડેલી દુકાનની ફાળવણી, આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓને સંખ્‍યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણ, ઉજ્જવલા યોજનાની કામગીરી, ઇ-શ્રમની નોંધણી ઝડપી બનાવવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિતોને ઉપસ્‍થિત રહેવા વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

Leave a Comment