Vartman Pravah
Breaking Newsવલસાડ

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

વલસાડઃ ૩૧

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મળશે. આ બેઠકમાં બંધ પડેલી દુકાનની ફાળવણી, આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓને સંખ્‍યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણ, ઉજ્જવલા યોજનાની કામગીરી, ઇ-શ્રમની નોંધણી ઝડપી બનાવવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિતોને ઉપસ્‍થિત રહેવા વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

Leave a Comment