Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માર્ગદર્શન અને સફળ નેતળત્‍વમાં અને જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્માના નિર્દેશનમાં ગ્રામીણ ક્ષેત્રમાં વ્‍યવસાયિક પ્રતિષ્ઠાનોમાં બે વખત કચરો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.
જિલ્લા પંચાયતના વિસ્‍તાર એટલે કે દાદરા, નરોલી ખરડપાડા, સામરવરણી અને મસાટ ગામમાં વાણિજ્‍યક પ્રતિષ્ઠાનોમાંથી સાંજે પણ સમય અને રૂટ પ્‍લાન મુજબ કચરો ઉઠાવવામાં આવશે. કચરો ઉઠાવવાની પહેલ માટે ગ્રામ પંચાયતના ગ્રામીણો પણ ઘણા ખુશ થઈ કેન્‍દ્રસાશિત પ્રદેશ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ ગુંદલાવમાં દારૂનો ધંધો ચાલુ રાખવા માટે રૂા.1 હજારની લાંચ લઈ ભાગેલ જી.આર.ડી. જવાન અંતે ઝડપાયો

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment