Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માર્ગદર્શન અને સફળ નેતળત્‍વમાં અને જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્માના નિર્દેશનમાં ગ્રામીણ ક્ષેત્રમાં વ્‍યવસાયિક પ્રતિષ્ઠાનોમાં બે વખત કચરો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.
જિલ્લા પંચાયતના વિસ્‍તાર એટલે કે દાદરા, નરોલી ખરડપાડા, સામરવરણી અને મસાટ ગામમાં વાણિજ્‍યક પ્રતિષ્ઠાનોમાંથી સાંજે પણ સમય અને રૂટ પ્‍લાન મુજબ કચરો ઉઠાવવામાં આવશે. કચરો ઉઠાવવાની પહેલ માટે ગ્રામ પંચાયતના ગ્રામીણો પણ ઘણા ખુશ થઈ કેન્‍દ્રસાશિત પ્રદેશ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

Leave a Comment