December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માર્ગદર્શન અને સફળ નેતળત્‍વમાં અને જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્માના નિર્દેશનમાં ગ્રામીણ ક્ષેત્રમાં વ્‍યવસાયિક પ્રતિષ્ઠાનોમાં બે વખત કચરો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.
જિલ્લા પંચાયતના વિસ્‍તાર એટલે કે દાદરા, નરોલી ખરડપાડા, સામરવરણી અને મસાટ ગામમાં વાણિજ્‍યક પ્રતિષ્ઠાનોમાંથી સાંજે પણ સમય અને રૂટ પ્‍લાન મુજબ કચરો ઉઠાવવામાં આવશે. કચરો ઉઠાવવાની પહેલ માટે ગ્રામ પંચાયતના ગ્રામીણો પણ ઘણા ખુશ થઈ કેન્‍દ્રસાશિત પ્રદેશ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment