April 20, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં વિભાગોમાં સમન્‍વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવામાં સૂચના અને પ્રોદ્યોગિકી વિભાગ અને એન.આઈ.સી.દ્વારા વિકસાવવામાં આવેલ આઈસીએમએસ (ઇન્‍ટિગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ)ને રજત એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ અને વિભાગોની દેખરેખ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આ આઈસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, આઈટી વિભાગને 231 અરજદારોની પ્રતિસ્‍પર્ધામાં આ એવોર્ડ મળ્‍યો હતો.

Related posts

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

vartmanpravah

Leave a Comment