Vartman Pravah
Breaking Newsદમણ

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં વિભાગોમાં સમન્‍વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવામાં સૂચના અને પ્રોદ્યોગિકી વિભાગ અને એન.આઈ.સી.દ્વારા વિકસાવવામાં આવેલ આઈસીએમએસ (ઇન્‍ટિગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ)ને રજત એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ અને વિભાગોની દેખરેખ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આ આઈસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, આઈટી વિભાગને 231 અરજદારોની પ્રતિસ્‍પર્ધામાં આ એવોર્ડ મળ્‍યો હતો.

Related posts

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

Leave a Comment