Vartman Pravah
Breaking Newsદમણ

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં વિભાગોમાં સમન્‍વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવામાં સૂચના અને પ્રોદ્યોગિકી વિભાગ અને એન.આઈ.સી.દ્વારા વિકસાવવામાં આવેલ આઈસીએમએસ (ઇન્‍ટિગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ)ને રજત એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ અને વિભાગોની દેખરેખ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આ આઈસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, આઈટી વિભાગને 231 અરજદારોની પ્રતિસ્‍પર્ધામાં આ એવોર્ડ મળ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment