Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

ફેડરેશનની એક દિવસીય હડતાલમાં સમર્થન જાહેર કર્યુ : 450 જેટલાએમ.આર.જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વલસાડ નવસારી એમ.આર.(મેડિકલ રીપ્રેન્‍ટેટીવ) એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓ અંગે લેબર ઓફિસર વલસાડને આવેદનપત્ર સુપરત કર્યુ હતું તેમજ ફેડરેશનની એક દિવસીય હડતાલને સમર્થન જાહેર કર્યુ હતું.
વલસાડ એમ.આર.એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશ કૈલાસનાથના નેતૃત્‍વમાં આજે બુધવારે પડતર માંગણીઓ ખાસ કરીને ચાર લેબર કોર્સ રદ, શ્રમ કાયદો 1976 કાર્યરત રાખવો, કર્મચારીઓનો આરોગ્‍ય વિમો, કર્મચારી ફરિયાદ નિવારણ એક્‍ટીવ રાખવુ, એસ.પી.ઈ. એક્‍ટ મુજબ ગોપનીયતા જાળવવી જેવા મુદ્દાઓ જે લાંબા સમયથી કર્મચારીઓના પડતર પડયા છે. તેનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી. આજે 450 જેટલા કર્મચારી જોડાયા હતા તેમજ ફેડરેશનની એક દિવસની હડતાલને એસોસીએશનને ટેકો જાહેર કર્યો હતો.

Related posts

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

vartmanpravah

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment