Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે કરેલું મનન-મંથન અને મસલત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ સચિવાલય ખાતે લગાતાર ત્રણ દિવસ અધિકારીઓ અને વિવિધ એજન્‍સીઓના પ્રેઝન્‍ટેશન નિહાળી જરૂરી સૂચનાઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે મનન-મંથન અને મસલત કરી હતી.
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં પણ અધિકારીઓ સાથે બેઠક યોજી ભાવિ યોજનાઓની રૂપરેખા સમજી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્‍યા બાદ વિવિધ વિકાસના કામોની મુલાકાત માટે પ્રસ્‍થાન કર્યુ હતું.

Related posts

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

Leave a Comment