January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

સંઘપ્રદેશ થ્રીડીના વિવિધ વિભાગોમાં નેત્ર દીપક કામગીરી બજાવી ગયેલા રાકેશ કુમાર દહિયા, નિતિન કુમાર જિંદલ અને રાકેશ કુમારની લક્ષદ્વીપ બદલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દાનિક્‍સ અધિકારીઓની કરેલીબદલીમાં સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ નિસિકાંત ગુરવનો પણ સમાવેશ થયો છે. તેમની દિલ્‍હી ખાતે બદલી કરાઈ છે. તેમના સ્‍થાને ર009 બેચના સિનિયર દાનિક્‍સ અધિકારી શ્રી વિકાસ અહલાવતને દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુકાયા છે.
દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં નેત્ર દીપક કામગીરી બજાવી દિલ્‍હી બદલી થયેલા કેટલાક અધિકારીઓની લક્ષદ્વીપ ખાતે પણ બદલી કરાઈ છે જેમાં શ્રી રાકેશ કુમાર દહિયા, શ્રી નિતિન કુમાર જિંદલ, શ્રી રાકેશ કુમારનો સમાવેશ થાય છે. જ્‍યારે 2018 બેચના શ્રી પિયુષ મોહંતીની પણ લક્ષદ્વીપ ખાતે બદલી કરાઈ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દમણમાં યુથ પાર્લામેન્ટના આયોજક જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રી પટેલે પોતાના સાથીઓ સાથે આભાર પ્રસ્તાવની કરેલી સોંપણી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

Leave a Comment