Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

સંઘપ્રદેશ થ્રીડીના વિવિધ વિભાગોમાં નેત્ર દીપક કામગીરી બજાવી ગયેલા રાકેશ કુમાર દહિયા, નિતિન કુમાર જિંદલ અને રાકેશ કુમારની લક્ષદ્વીપ બદલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દાનિક્‍સ અધિકારીઓની કરેલીબદલીમાં સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ નિસિકાંત ગુરવનો પણ સમાવેશ થયો છે. તેમની દિલ્‍હી ખાતે બદલી કરાઈ છે. તેમના સ્‍થાને ર009 બેચના સિનિયર દાનિક્‍સ અધિકારી શ્રી વિકાસ અહલાવતને દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુકાયા છે.
દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં નેત્ર દીપક કામગીરી બજાવી દિલ્‍હી બદલી થયેલા કેટલાક અધિકારીઓની લક્ષદ્વીપ ખાતે પણ બદલી કરાઈ છે જેમાં શ્રી રાકેશ કુમાર દહિયા, શ્રી નિતિન કુમાર જિંદલ, શ્રી રાકેશ કુમારનો સમાવેશ થાય છે. જ્‍યારે 2018 બેચના શ્રી પિયુષ મોહંતીની પણ લક્ષદ્વીપ ખાતે બદલી કરાઈ છે.

Related posts

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

Leave a Comment