April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

સંઘપ્રદેશ થ્રીડીના વિવિધ વિભાગોમાં નેત્ર દીપક કામગીરી બજાવી ગયેલા રાકેશ કુમાર દહિયા, નિતિન કુમાર જિંદલ અને રાકેશ કુમારની લક્ષદ્વીપ બદલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દાનિક્‍સ અધિકારીઓની કરેલીબદલીમાં સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ નિસિકાંત ગુરવનો પણ સમાવેશ થયો છે. તેમની દિલ્‍હી ખાતે બદલી કરાઈ છે. તેમના સ્‍થાને ર009 બેચના સિનિયર દાનિક્‍સ અધિકારી શ્રી વિકાસ અહલાવતને દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુકાયા છે.
દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં નેત્ર દીપક કામગીરી બજાવી દિલ્‍હી બદલી થયેલા કેટલાક અધિકારીઓની લક્ષદ્વીપ ખાતે પણ બદલી કરાઈ છે જેમાં શ્રી રાકેશ કુમાર દહિયા, શ્રી નિતિન કુમાર જિંદલ, શ્રી રાકેશ કુમારનો સમાવેશ થાય છે. જ્‍યારે 2018 બેચના શ્રી પિયુષ મોહંતીની પણ લક્ષદ્વીપ ખાતે બદલી કરાઈ છે.

Related posts

ચીખલીના થાલામાં ટ્રકની લેતીદેતીમાં વલસાડના ઈસમને માર મારતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

Leave a Comment