April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
રાજ્‍ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ચિત્રકામ માટેની જાહેર પરીક્ષા એલિમેન્‍ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્‍ઝામ ઓક્‍ટોબર 2021 લેવાય હતી. આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવના 6 વિદ્યાર્થીએ પણ વાપી (પંડોર) સેન્‍ટરથી પરીક્ષા આપી હતી. જેનું તારીખ 18-2-2022ના રોજ ઓનલાઈન જાહેર થયેલ પરિણામમાં તમામ વિદ્યાર્થી ‘એ’ ગ્રેડ સાથે પાસ થતા સંસ્‍થાનું ગૌરવ વધ્‍યું છે.
સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજય કપિલસ્‍વામી, પૂજ્‍ય રામ સ્‍વામી, ડાયરેક્‍ટર શ્રી ડો. શૈલેશભાઈ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્‍ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

Leave a Comment