December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

દમણના સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા સતત નવમા વર્ષે શિવ સિન્‍ધુ મહોત્‍સવના કરાયેલા આયોજનમાં 50 યુગલોએ લીધેલોભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે મંગળવારે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્‍પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્‍ધુ મહોત્‍સવના કરેલા આયોજનમાં પચાસ જેટલા યુગલોએ શાષાોક્‍ત વિધિથી અભિષેક કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા શિવ સિન્‍ધુ મહોત્‍સવમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાયો હતો.
આ મહોત્‍સવમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પણ સજોડે ભાગ લીધો હતો.

Related posts

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

Leave a Comment