April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 
મરાઠા સેવા સંઘ દમણની ટીમ તા.6/04/2022ના રોજ સંઘપ્રદેશ દમણ-દીવના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પ્રદેશના સર્વાંગી વિકાસ કાર્યો માટે પુષ્‍પગુચ્‍છ અને છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમા આપી તેમનું અભિવાદન કરી શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દમણમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્‍ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે અને તે જગ્‍યા તેમના નામથી ઓળખાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આઅવસરે કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, કળષ્‍ણા કરાલે, સંજય પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, પ્રશાંત ભીસે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah

Leave a Comment