January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 
મરાઠા સેવા સંઘ દમણની ટીમ તા.6/04/2022ના રોજ સંઘપ્રદેશ દમણ-દીવના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પ્રદેશના સર્વાંગી વિકાસ કાર્યો માટે પુષ્‍પગુચ્‍છ અને છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમા આપી તેમનું અભિવાદન કરી શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દમણમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્‍ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે અને તે જગ્‍યા તેમના નામથી ઓળખાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આઅવસરે કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, કળષ્‍ણા કરાલે, સંજય પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, પ્રશાંત ભીસે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

Leave a Comment