April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 
મરાઠા સેવા સંઘ દમણની ટીમ તા.6/04/2022ના રોજ સંઘપ્રદેશ દમણ-દીવના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પ્રદેશના સર્વાંગી વિકાસ કાર્યો માટે પુષ્‍પગુચ્‍છ અને છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમા આપી તેમનું અભિવાદન કરી શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દમણમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્‍ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે અને તે જગ્‍યા તેમના નામથી ઓળખાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આઅવસરે કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, કળષ્‍ણા કરાલે, સંજય પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, પ્રશાંત ભીસે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

Leave a Comment