October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન સુ.શ્રી.યુ.એમ.નંદેશ્વર ચેરમેન જીલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દાનહના માર્ગદર્શનમાં આયોજીત કરવામા આવ્‍યું હતું. જેમા કુલ 354 કેસો આવ્‍યા હતા જેમાંથી 89 કેસોનુ સમાધાન કરવામા આવ્‍યુ છે. જેમા કુલ બે કરોડ પચાસ લાખથી વધુ રકમનું સમાધાન કરવામા આવ્‍યું હતું. જેમા કેટલાક જુના કેસો પણ સામેલ હતા.
આ લોક અદાલતમાં બે પેનલ બનાવવામા આવી હતી. દીવાની ન્‍યાયાધીશ અને મુખ્‍ય ન્‍યાય દંડાધિકારી શ્રી વાય.એસ.પેથનકર અને દીવાની ન્‍યાયાધીશ અને ન્‍યાયિક મેજીસ્‍ટ્રેટ શ્રી ડી.પી.કાલેની ઉપસ્‍થિતિમાં રાખવામા આવી હતી. જેમા બેંકના અધિકારીઓ બાર એસોસિએશનના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.

Related posts

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment