Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન સુ.શ્રી.યુ.એમ.નંદેશ્વર ચેરમેન જીલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દાનહના માર્ગદર્શનમાં આયોજીત કરવામા આવ્‍યું હતું. જેમા કુલ 354 કેસો આવ્‍યા હતા જેમાંથી 89 કેસોનુ સમાધાન કરવામા આવ્‍યુ છે. જેમા કુલ બે કરોડ પચાસ લાખથી વધુ રકમનું સમાધાન કરવામા આવ્‍યું હતું. જેમા કેટલાક જુના કેસો પણ સામેલ હતા.
આ લોક અદાલતમાં બે પેનલ બનાવવામા આવી હતી. દીવાની ન્‍યાયાધીશ અને મુખ્‍ય ન્‍યાય દંડાધિકારી શ્રી વાય.એસ.પેથનકર અને દીવાની ન્‍યાયાધીશ અને ન્‍યાયિક મેજીસ્‍ટ્રેટ શ્રી ડી.પી.કાલેની ઉપસ્‍થિતિમાં રાખવામા આવી હતી. જેમા બેંકના અધિકારીઓ બાર એસોસિએશનના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.

Related posts

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

Leave a Comment