April 18, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
ચૈત્ર મહિનાની નવરાત્રિના પ્રારંભ સાથે સેલવાસના આમલી સ્‍થિત ગાયત્રી માતા મંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. અહીં સવારથી જ શ્રધ્‍ધાળુઓ માતાજીની પૂજા-આરતી કરવા જોવા મળી રહ્યા છે. મંદિરના ટ્રસ્‍ટીઓ તરફથી ગઈકાલે શનિવારે પૂજા તથા હવનવિધિ કરવામાં આવી હતી. મંદિરના પુજારી શ્રી દીપક મહારાજે જણાવ્‍યુ હતુંકે આજે અહીં હવન કરવામાં આવ્‍યો જેમાં હરિદ્વારથી મંગાવેલ ખાસ ધૂપોથી હવન કરવામાં આવ્‍યો હતો. કોરોનાના નાશ થયા પછી અહીં ખાસ આહૂતિઓ આપવામાં આવી. શ્રદ્ધાળુઓ પણ અહીં આહૂતિઓ આપી લોકમંગળની કામના સાથે યજ્ઞ, હવન કરી રહ્યા છે.

Related posts

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment