October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
ચૈત્ર મહિનાની નવરાત્રિના પ્રારંભ સાથે સેલવાસના આમલી સ્‍થિત ગાયત્રી માતા મંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. અહીં સવારથી જ શ્રધ્‍ધાળુઓ માતાજીની પૂજા-આરતી કરવા જોવા મળી રહ્યા છે. મંદિરના ટ્રસ્‍ટીઓ તરફથી ગઈકાલે શનિવારે પૂજા તથા હવનવિધિ કરવામાં આવી હતી. મંદિરના પુજારી શ્રી દીપક મહારાજે જણાવ્‍યુ હતુંકે આજે અહીં હવન કરવામાં આવ્‍યો જેમાં હરિદ્વારથી મંગાવેલ ખાસ ધૂપોથી હવન કરવામાં આવ્‍યો હતો. કોરોનાના નાશ થયા પછી અહીં ખાસ આહૂતિઓ આપવામાં આવી. શ્રદ્ધાળુઓ પણ અહીં આહૂતિઓ આપી લોકમંગળની કામના સાથે યજ્ઞ, હવન કરી રહ્યા છે.

Related posts

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment