Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 27: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના વાવર તથા હુંડા ગામો ખાતે જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એવા આશયથી 22 જેટલા ગૌવંશનું દાન કરવામાં હતું. આ કાર્યક્રમમાં શાંતિ મંદિર મગોદના સ્‍વામી નિત્‍યાનંદ, કોમલાનંદજી, શ્રી આનંદ વલ્લભ ભટ્ટ અને શ્રીલાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનીશભાઈ શેઠીયાના સહકારથી ગૌદાન કાર્યક્રમનું જાયન્‍ટ્‍સ પ્રમુખ ડૉ.આશા ગોહિલ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં જાયન્‍ટ્‍સ ગૃપના હંસા પટેલ, શિલ્‍પા દોડીયા, મહેશભાઈ ગાંવિત, વાવર ગામના સરપંચ માહદુભાઈ સરનાયક, હુંડા ગામના સરપંચ રંજનબેન હીલીમ ગમના આગેવાનો કાળુભા સહિત અન્‍ય વડીલોના સહકારથી પર્વતીય પ્રદેશમાં ખેતી માટે ગૌવંશ પૂરા પાડવામાં આવ્‍યા હતા.

Related posts

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

Leave a Comment