Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્‍શન મેળવતા રાજ્‍ય સરકારના પેન્‍શનરો અને કુટુંબ પેન્‍શનરોએ નાણાં વિભાગના ઠરાવ અનુસાર દર વર્ષે મે થી જુલાઇ માસ દરમિયાન કરવાની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવવાની થાય છે. પેન્‍શનર કે કુટુંબ પેન્‍શનર જે બેન્‍કમાંથી પેન્‍શન મેળવે છે તે બેન્‍કમાં જઇ હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે. હયાતીની ઓનલાઇન ખરાઇ માટે પોર્ટલની વેબસાઇટ www.jeevanpraman.gov.in  ઉપર પણ કરાવી શકાય છે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્‍યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

vartmanpravah

ધરમપુરના ખોબામાં એનએસએસના વિદ્યાર્થીઓ સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment