July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

જમીન વિહોણા આદિવાસીઓને આપવામાં આવેલા પ્‍લોટના ખોટા દસ્‍તાવેજ બનાવી પ્રદેશના દલાલ, લેન્‍ડમાફિયા, બિલ્‍ડર વગેરેએ કરોડો રૂપિયાના કરેલા ખેલની માંગેલી સીબીઆઈ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26
દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જમીનવિહોણા આદિવાસીઓનેઆપવામાં આવેલી જમીનને દલાલ, લેન્‍ડમાફિયાઓ અને બિઝનેશમેન તથા બિલ્‍ડરોએ ખોટી રીતે વિલનામું અને વસિયતનામું બનાવી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્‍ટાચારની તપાસ કરવા સેલવાસના દમણગંગા સરકિટ હાઉસ ખાતે આયોજીત સીબીઆઈના કેમ્‍પમાં લેખિત ફરિયાદ આપી જણાવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં 1991-92થી લઈ લગભગ 2016 સુધી આદિવાસીઓની જમીનને પાણીના ભાવે પડાવી લેવાના અનેક કિમિયાઓ કરાયા હતા, તેમાં હવે કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સીબીઆઈ સમક્ષ માંગેલી તપાસનો પડઘો કેવો પડે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment