Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

જમીન વિહોણા આદિવાસીઓને આપવામાં આવેલા પ્‍લોટના ખોટા દસ્‍તાવેજ બનાવી પ્રદેશના દલાલ, લેન્‍ડમાફિયા, બિલ્‍ડર વગેરેએ કરોડો રૂપિયાના કરેલા ખેલની માંગેલી સીબીઆઈ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26
દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જમીનવિહોણા આદિવાસીઓનેઆપવામાં આવેલી જમીનને દલાલ, લેન્‍ડમાફિયાઓ અને બિઝનેશમેન તથા બિલ્‍ડરોએ ખોટી રીતે વિલનામું અને વસિયતનામું બનાવી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્‍ટાચારની તપાસ કરવા સેલવાસના દમણગંગા સરકિટ હાઉસ ખાતે આયોજીત સીબીઆઈના કેમ્‍પમાં લેખિત ફરિયાદ આપી જણાવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં 1991-92થી લઈ લગભગ 2016 સુધી આદિવાસીઓની જમીનને પાણીના ભાવે પડાવી લેવાના અનેક કિમિયાઓ કરાયા હતા, તેમાં હવે કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સીબીઆઈ સમક્ષ માંગેલી તપાસનો પડઘો કેવો પડે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીક્‍ટ વોટર એન્‍ડ સેનિટેશન મિશનની બેઠક મળી

vartmanpravah

Leave a Comment