(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા નિર્માણ પામેલ સરસ્વતી ધામ પરમ ભક્ત શ્રી કેશભાઈ ગોટીજીનો 309 સરસ્વતી ધામનો સંકલ્પ છે. જેમાં વલસાડના સુખેજ ગામે માતુશ્રી પદમાબેન ચંદ્રકાંતભાઈ જવેરી એવમ જીતુભાઈ સહયોગથી 170 મું ભવનનું લોકાર્પણ કરતા પરમ પૂજ્ય ગુરુવર્ય શાષાી સ્વામી કપિલજીવન દાસજી સલવાવને આદિવાસી સમાજ સેવાના કારણે પથદર્શક એવોર્ડથી સન્માન કરતા શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ પરમ પૂજ્ય પી.પીસ્વામી ડાંગ હરિવલ્લભ સ્વામી ધરમપૂર રામ સ્વામી સલવાવ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Previous post