Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા નિર્માણ પામેલ સરસ્‍વતી ધામ પરમ ભક્‍ત શ્રી કેશભાઈ ગોટીજીનો 309 સરસ્‍વતી ધામનો સંકલ્‍પ છે. જેમાં વલસાડના સુખેજ ગામે માતુશ્રી પદમાબેન ચંદ્રકાંતભાઈ જવેરી એવમ જીતુભાઈ સહયોગથી 170 મું ભવનનું લોકાર્પણ કરતા પરમ પૂજ્‍ય ગુરુવર્ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી સલવાવને આદિવાસી સમાજ સેવાના કારણે પથદર્શક એવોર્ડથી સન્‍માન કરતા શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ પરમ પૂજ્‍ય પી.પીસ્‍વામી ડાંગ હરિવલ્લભ સ્‍વામી ધરમપૂર રામ સ્‍વામી સલવાવ તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દાનહની લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે લડશેઃ મહેશ શર્મા

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment