April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા નિર્માણ પામેલ સરસ્‍વતી ધામ પરમ ભક્‍ત શ્રી કેશભાઈ ગોટીજીનો 309 સરસ્‍વતી ધામનો સંકલ્‍પ છે. જેમાં વલસાડના સુખેજ ગામે માતુશ્રી પદમાબેન ચંદ્રકાંતભાઈ જવેરી એવમ જીતુભાઈ સહયોગથી 170 મું ભવનનું લોકાર્પણ કરતા પરમ પૂજ્‍ય ગુરુવર્ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી સલવાવને આદિવાસી સમાજ સેવાના કારણે પથદર્શક એવોર્ડથી સન્‍માન કરતા શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ પરમ પૂજ્‍ય પી.પીસ્‍વામી ડાંગ હરિવલ્લભ સ્‍વામી ધરમપૂર રામ સ્‍વામી સલવાવ તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

Leave a Comment