Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા નિર્માણ પામેલ સરસ્‍વતી ધામ પરમ ભક્‍ત શ્રી કેશભાઈ ગોટીજીનો 309 સરસ્‍વતી ધામનો સંકલ્‍પ છે. જેમાં વલસાડના સુખેજ ગામે માતુશ્રી પદમાબેન ચંદ્રકાંતભાઈ જવેરી એવમ જીતુભાઈ સહયોગથી 170 મું ભવનનું લોકાર્પણ કરતા પરમ પૂજ્‍ય ગુરુવર્ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી સલવાવને આદિવાસી સમાજ સેવાના કારણે પથદર્શક એવોર્ડથી સન્‍માન કરતા શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ પરમ પૂજ્‍ય પી.પીસ્‍વામી ડાંગ હરિવલ્લભ સ્‍વામી ધરમપૂર રામ સ્‍વામી સલવાવ તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી રૂા.7.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

vartmanpravah

Leave a Comment