December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાને મજૂરીના પૈસા નહી આપતા અને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામા આવી હતી. પરંતુ હજી સુધી લેબર કોન્‍ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી નહી થતા સેલવાસ નગરપાલિકા સભ્‍ય મનોજ દયાત દ્વારા લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ કાર્યવાહી કરવા એસપીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી દ્વારા અભદ્ર ભાષાનો જે ઓડિયો સોશિયલ મિડિયામા વાયરલથયેલ છે જેનાથી સમસ્‍ત આદિવાસી સમુદાયને અપમાનિત કરવામા આવેલ છે. જેથી બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ સખ્‍ત કાર્યવાહી થવી જોઈએ એવી દરખાસ્‍ત છે.

Related posts

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

Leave a Comment