April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી તા.20/5/2022ના રોજ સવારે 10-00 કલાકે પાલોદ, જિ.સુરત ખાતે પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં તેમજ બપોરે 3-00 કલાકે વનરાજ કોલેજ બામટી ખાતે હોસ્‍ટેલ અને કોમ્‍યુનીટી હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુラકૂળતાએ મત વિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.21/5/22ના રોજ સાંજે 5-00 કલાકે ગાંધી મેદાન વાંસદા ખાતે યોજાનારા આદિજાતિ મહોત્‍સવમાં હાજરી આપશે. તા.22/5/22ના રોજ સવારે 11-00 કલાકે ગોઇમા સ્‍વામીનારાયણ મંદિર પાસે યોજાનારી ટીફીન બેઠકમાં હાજરી આપશે અને સાંજે 4-00 કલાકે વાપીથી કર્ણાવતી એક્ષપ્રેસ દ્વારા અમદાવાદ જવા રવાના થશે.

Related posts

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment