(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19
આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈપટેલ તા.20/5/2022ના રોજ બપોરે 3-00 કલાકે વનરાજ કોલેજ બામટી ખાતે હોસ્ટેલ અને કોમ્યુનીટી હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુラકૂળતાએ ચીખલી જવા રવાના થશે.