Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ભિલાડથી સુરભીકુમારી ગુમ

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ કંકાવટી પાર્ક, બી- વીંગ, ફલેટ નંબર ૧૦૩ ખાતે રહેતી સુરભીકુમારી અશોકકુમાર સીંગ તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ વાગ્યે ઘરેથી કોલેજ જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારીની ઉંમર ૧૮ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, શરીરે લાલ-સફેદ-બ્લ્યુ કલરની પટ્ટાવાળી ટીશર્ટ, ડાર્ક બ્લ્યુ જીન્સ અને કેમ્પસ કંપનીના ડાર્ક બ્લ્યુ બુટ પહેર્યા છે. તેણી હિન્દી તથા અંગ્રેજી ભાષા બોલે છે. આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

Leave a Comment