March 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી મળી આવ્યો હતો. જેનું પૂરું નામ-સરનામું મળેલ નથી અને વાલીવારસોની તપાસ કરતાં તેઓ મળી આવ્યા  નથી. આ મૃતકની ઉંમર આશરે ૩પ વર્ષ શરીરે આસમાની લાઇનિંગવાળો શર્ટ તથા અંદર મરૂન રંગની બનિયાન કમરે ક્રીમ કલરનો પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah

દિવાળી તહેવારના માહોલ ટાણે સેલવાસના બજારમાં વેચાતી મિઠાઈઓ સહિતની ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવા કૌશિલ શાહની કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

Leave a Comment