વલસાડ, તા.1 જૂન
ધરમપુરની શ્રીવનરાજઆર્ટસએન્ડકોમર્સકોલેજ NCC યુનિટેતા. 31/05/22 નારોજઇન્ચાર્જઆચાર્યશ્રીડો. યુ. એલ. પટેલતેમજ NCC પ્રોગ્રામઓફિસરપ્રાધ્યાપકશ્રીજે. એ. મિસ્ત્રીનામાર્ગદર્શનહેઠળતમાકુનિષેધરેલીનુંઆયોજનકર્યુંહતું. કોલેજ NCC યુનિટનાસિનિયરકેડેટશ્રીમનનપટેલે NCC યુનિટનીઆગેવાનીકરીહતી. રેલીમાંઉત્સાહભેરભાગલઈ NCC કેડેટ્સએલોકોનેતમાકુનોત્યાગકરવાઆહવાનકર્યુહતું.