(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અગાસી ખાતે રહેતા અંજલીબેન સુનીલભાઈ પટેલ તા.01/6/2022ના રોજ રત્રિના 1-30 વગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર કોઈ અગમ્ય કારણસર જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર 19 વર્ષ, ચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ, પાતળોબાંધો તથા કાળા લાંબા વાળ છે. તેમણે શરીરે ગુલાબી કલરનો કુર્તો તથા કાળા કલરની લેગીંસ પહેરેલી છે. જે ગુજરાતી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Next Post