Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.06
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્‍લોટ નં.2337, ક્રિષ્‍નાનગર, સોળસુંબા ખાતે રહેતા અને ઉત્તરપ્રદેશના જી. પ્રતાપનગર, તા. રાનીગંજના, ઇમલીડાંડ, લક્ષ્મીપોર મૂળ રહેવાસી ક્રિષ્‍ના રામસિંગ યાદવ તા.22/5/2022ના રોજ રાત્રે 9-00 વાગ્‍યે પોતાના ઘરેથી ભરુચના દહેજ ખાતે આવેલી યુબેચ કલર્સ પ્રા.લી કંપનીમાં ઈન્‍ટરવ્‍યુ આપવા જાઉં છું કહીને કોઈ અગમ્‍ય કારણસર જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ચાઇ 5 ફૂટ 4 ઇંચ, રંગે ઘંઉવર્ણ, મધ્‍યમ બાંધો તથા લંબગોળ ચહેરો છે. તેમણે શરીરે સફેદ કલરની ટી-શર્ટ તથા કમરે કાળા કલરનો ટ્રેકપેન્‍ટ પહેરેલો છે. જે ગુજરાતી, હિન્‍દી તથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

Leave a Comment