Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.03

દાદરા નગર હવેલી ટ્રાફિક વિભાગ દ્વારા એસ.પી.શ્રીના આદેશ અનુસાર મેસર્સ અમી પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપની અથાલ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓને સડક સુરક્ષા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ટ્રાફિક નિયમો અંગે આવશ્‍યક જાણકારી આપવામાં આવી હતી, બાદમાં શહીદ ચોક સેલવાસ ખાતે પણ રીક્ષા ચાલકોને પણ નિયમો અંગે ટ્રાફિક પોલીસ દ્વારા આર.ટી.ઓ. દ્વારા જારી કરવામાં આવેલ કાયદેસર લાયસન્‍સ સાથે રાખવું, ડ્રાઈવિંગ કરતી વખતે સીટ બેલ્‍ટ બાંધવો/હેલ્‍મેટ પહેરવું, વાહનના આવશ્‍યક દસ્‍તાવેજ જેવા કે વીમો, પીયુસી, આરસી બુક સાથે રાખવું, વાહન ચલાવતી વખતે શરાબનું સેવન નહીં કરવું, ટ્રિપલ રાઇડિંગ નહી કરવી, વિશેષરૂપે ઓટોરિક્ષામાં વધુ યાત્રીઓને અનુમતિ નહીં આપવી સહિત સડક સુરક્ષા અંગે વિવિધ જાણકારી આપવામાં આવી હતી.

Related posts

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment