April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં ચૌડા ગ્રાઉન્‍ડ રુદાના ગામ અને અલગ અલગ વિસ્‍તારમાં આરડીસી ડો. સોનભસિંહની અધ્‍યક્ષતામાં પર્યાવરણ પ્રેમી યુવાઓ દ્વારા એક હજાર રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું, જેમાં જિલ્લાની વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ હતી. આ અવસરે શ્રી જયેશભાઈ પાગી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હિરેનભાઈ પટેલ, ઈનપાસ સંસ્‍થાના સુરેશભાઈ કાલે, શ્રી રંજીત ગરુડા, શ્રી દિલીપ દળવી સહિત યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

Leave a Comment