July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દેશમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાને સફળ બનાવવા દમણના વિવિધ ગામોમાં ગ્રામસભા, વોર્ડસભા અને રાત્રિ ચૌપાલ તથા બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાનમાં દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં પણ રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગામના વોર્ડ સભ્‍ય, પંચાયતનો સ્‍ટાફ અને ગામના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

Leave a Comment