October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દેશમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાને સફળ બનાવવા દમણના વિવિધ ગામોમાં ગ્રામસભા, વોર્ડસભા અને રાત્રિ ચૌપાલ તથા બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાનમાં દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં પણ રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગામના વોર્ડ સભ્‍ય, પંચાયતનો સ્‍ટાફ અને ગામના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ

vartmanpravah

Leave a Comment