(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
આજે ગુરૂવારે તા.28મીના રોજ મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નંબર 6માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત સભ્ય શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-તસવીરઃ રાહુલ ધોડી