February 5, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં થયેલી વિવિધ રજૂઆતોના યોગ્‍ય સમાધાન માટે પણ પ્રશાસકશ્રીએ આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ઘાટ ખાતે મુલાકાત લીધીહતી અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં માછી સમાજના આગેવાનોએ પણ પ્રશાસકશ્રી સાથે પોતાના વિચારોની આપ-લે કરી હતી.
માછી સમાજના આગેવાનોએ સમુદ્ર નારાયણ મંદિરના સ્‍થળાંતર તથા જેટીની બાબતમાં પોતાની લાગણી રજૂ કરી હતી. જેના સંદર્ભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની સમસ્‍યાનું યોગ્‍ય સમાધાન કરવા આશ્વાસન આપ્‍યું હતું.
પ્રારંભમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના નેતૃત્‍વમાં  માછી સમાજના આગેવાનોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન પણ કર્યુ હતું.

Related posts

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

Leave a Comment