March 3, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્ય સરકારની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડ દ્વારા તા. ૬ ઓગસ્ટના રોજ વલસાડની અતુલ લિમિટેડ કંપની ખાતે અનુબંધમ પોર્ટલ અંગે મહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અનુબંધમ પોર્ટલ દ્વારા યુવાનોને તેમની લાયકાત અને પસંદગી અનુરૂપ નોકરી માટે ખાલી જગ્યાઓની માહિતી અને ઓનલાઈન જોબફેર (ભરતીમેળા) દ્વાર ઓનલાઈન જોબ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી મળી રહે તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપાયું હતું. નોકરીદાતાઓ પોર્ટલ પર નોકરીદાતા તરીકે રજીસ્ટ્રેશન કરી પોર્ટલની નિ:શુલ્ક સેવાઓ જેવી કે ઓનલાઈન જોબફેર, જોબ પોસ્ટ, સર્ચ જોબસીકર, ઈ.આર. ૧ અને ૮૫% અન્ય પોર્ટલમાં આપેલ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેમિનારમાં વલસાડ રોજગાર અધિકારીશ્રી પી.એલ.પટેલ, ધરમપુરના રોજગાર અધિકારીશ્રી એસ.આર.રાઠવા, અતુલ કંપનીના કર્મચારીઓ અને કોંટ્રાક્ટરો હાજર રહ્યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંઘપ્રદેશમાં આન બાન શાનથી આરંભ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment