Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો મુજબ ગણેશજીનું નામ કોઈપણ ધાર્મિક કાર્ય માટે પહેલાં પૂજનિય છે. આથી તેમને ‘પ્રથમપૂજનિય’ પણ કહેવામાં આવે છે. આજે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને દમણ નગરપાલિકાના વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ જિલ્લાની ટીમ સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ બાપ્‍પાના દર્શન કર્યા હતા. સાથે જ તેમના પરિવાર સાથે કાઉન્‍સિલર શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, વોર્ડ નં.7 ઢાકલીની વાડીમાં મંજુબેનના ઘરે, વિશ્વકર્મા મંદિર અને ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે સ્‍થાપિત ગણપતિ બાપ્‍પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ સાથે વિઘ્નહર્તા પાસે દાહન અને દમણ-દીવ પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ થતા સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.

Related posts

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment