January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

પ્રસ્‍તાવને મંજૂરી આપવા પહેલા પંચાયતી રાજસચિવે તમામ સભ્‍યોની કરેલી ઓળખ પરેડ અને દરેક સભ્‍યોની લીધેલી સહમતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: જનતા દળ(યુ) શાસિત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે પોતાની સાથે 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાનો લેખિત પ્રસ્‍તાવ પ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો હતો અને તેમની સમક્ષ 1પ સભ્‍યોની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી હતી.
પ્રશાસન તરફથી જિલ્લા પંચાયત સભ્‍યો દ્વારા સોંપવામાં આવેલા પ્રસ્‍તાવ પર તમામ સભ્‍યોની સહમતી લેવામાં આવી હતી ત્‍યારબાદ પ્રશાસને જેડીયુના 1પ સભ્‍યોને ભાજપમાં વિલયને મંજૂરી આપતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment