October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સોશ્‍યલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી ભાનું પ્રભા તેમજ ડે. સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રી ફરમાન બ્રમહાના માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2022 ને ‘‘રાષ્‍ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત આજ રોજ તા.14/09/2022 ના દિવસે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ કર્યો જેમાં કુલ 259 ગર્લ્‍સ હતી જે અંતર્ગત તેમને હેલ્‍થ(ણ્‍ફર્ૂીશ્રદ્દત્ર્), હાઈજીન(ણ્‍ક્કશિંફૂઁફૂ), નુટ્રીશન (ફયદ્દશ્વશદ્દશંઁ), સેનીટેશન(ર્લ્‍ીઁશર્દ્દીદ્દશંઁ) અને અનેમિયા (ખ્‍ઁફૂળર્શી) વિશે વિસ્‍તૃતમાં જાણકારી આપવામાં આવી હતી અને સાથે સાથે તેમના ગંભીર પ્રશ્ન પણ ઉકેલવામાં આવ્‍યા હતા.
આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ચિરાગ શાહ (ડિસ્‍ટ્રિક્‍ટ કોઓડીનેટર), કળતિકા ચુડાસમા (બ્‍લોક-કોઓડીનેટર) અને દિપા વાજા (ડિસ્‍ટ્રિક્‍ટ પ્રોજેક્‍ટ આસિસ્‍ટન્‍ટ) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

Leave a Comment