March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

મારઘાના પાંજરામાં ઘૂસી આઠ મરઘાંનું મારણ કરી પાંજરામાં પડી રહેલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ સરોધી ગામમાં રહેતા ખેડૂતના ઘરે આજે ગુરુવારે મહાકાય અજગરનું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું.
સરોધીમાં રહેતા રાજુભાઈના ઘર પાસે મરઘાનું પાંજરું વાડામાં રાખેલ છે. જેમાં રાજુભાઈની પત્‍નીએ સવારે 10 વાગે પાંજરામાં મહાકાય અજગર જોયો હતો પરંતુ મરઘાં નહોતા તેથી નક્કી અજગર મરઘાંનું મારણ કરી ગયાનું જણાયું હતુ. તેથી રાજુભાઈએ રેસ્‍કયુ ઓપરેશન ગ્રુપને જાણ કરી હતી. ઓપરેશન ગ્રુપે આવીને અજંગરનું રેસ્‍કયુ કરીને જંગલ વિભાગને સોંપી દીધો હતો. અજગરનું વજન 26 કિલોગ્રામ હતું. જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અવારનવાર અજગર સાપ જેવા જાનવરો જોવા મળી રહ્યાં છે તેમાં પણ ચોમાસામાં ખાસ જોવા મળે છે.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

Leave a Comment