June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

મારઘાના પાંજરામાં ઘૂસી આઠ મરઘાંનું મારણ કરી પાંજરામાં પડી રહેલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ સરોધી ગામમાં રહેતા ખેડૂતના ઘરે આજે ગુરુવારે મહાકાય અજગરનું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું.
સરોધીમાં રહેતા રાજુભાઈના ઘર પાસે મરઘાનું પાંજરું વાડામાં રાખેલ છે. જેમાં રાજુભાઈની પત્‍નીએ સવારે 10 વાગે પાંજરામાં મહાકાય અજગર જોયો હતો પરંતુ મરઘાં નહોતા તેથી નક્કી અજગર મરઘાંનું મારણ કરી ગયાનું જણાયું હતુ. તેથી રાજુભાઈએ રેસ્‍કયુ ઓપરેશન ગ્રુપને જાણ કરી હતી. ઓપરેશન ગ્રુપે આવીને અજંગરનું રેસ્‍કયુ કરીને જંગલ વિભાગને સોંપી દીધો હતો. અજગરનું વજન 26 કિલોગ્રામ હતું. જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અવારનવાર અજગર સાપ જેવા જાનવરો જોવા મળી રહ્યાં છે તેમાં પણ ચોમાસામાં ખાસ જોવા મળે છે.

Related posts

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment