January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

મારઘાના પાંજરામાં ઘૂસી આઠ મરઘાંનું મારણ કરી પાંજરામાં પડી રહેલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ સરોધી ગામમાં રહેતા ખેડૂતના ઘરે આજે ગુરુવારે મહાકાય અજગરનું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું.
સરોધીમાં રહેતા રાજુભાઈના ઘર પાસે મરઘાનું પાંજરું વાડામાં રાખેલ છે. જેમાં રાજુભાઈની પત્‍નીએ સવારે 10 વાગે પાંજરામાં મહાકાય અજગર જોયો હતો પરંતુ મરઘાં નહોતા તેથી નક્કી અજગર મરઘાંનું મારણ કરી ગયાનું જણાયું હતુ. તેથી રાજુભાઈએ રેસ્‍કયુ ઓપરેશન ગ્રુપને જાણ કરી હતી. ઓપરેશન ગ્રુપે આવીને અજંગરનું રેસ્‍કયુ કરીને જંગલ વિભાગને સોંપી દીધો હતો. અજગરનું વજન 26 કિલોગ્રામ હતું. જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અવારનવાર અજગર સાપ જેવા જાનવરો જોવા મળી રહ્યાં છે તેમાં પણ ચોમાસામાં ખાસ જોવા મળે છે.

Related posts

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment