Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની ચીખલી શાખા દ્વારા ખાતેદાર સરોજબેન અશોકભાઈ હળપતિનું અકસ્‍માતમાં નિધન થતાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને બ્રાન્‍ચ મેનેજર અમનભાઈ દ્વારા સિનિયર અધિકારી નવીનભાઈ પટેલ સહિતના સ્‍ટાફ ની ઉપસ્‍થિતિમાં બે – લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ દરમ્‍યાન ધર્મેશભાઈ દ્વારા 18-વર્ષથી વધુ ઉંમરના દરેક ખાતેદારોને ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનાનો લાભ લેવા વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. માત્ર 20/- રૂપિયા જેવી નાનકડી રકમથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકાય તેમ ઉમેર્યું હતું.

Related posts

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment