Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની ચીખલી શાખા દ્વારા ખાતેદાર સરોજબેન અશોકભાઈ હળપતિનું અકસ્‍માતમાં નિધન થતાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને બ્રાન્‍ચ મેનેજર અમનભાઈ દ્વારા સિનિયર અધિકારી નવીનભાઈ પટેલ સહિતના સ્‍ટાફ ની ઉપસ્‍થિતિમાં બે – લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ દરમ્‍યાન ધર્મેશભાઈ દ્વારા 18-વર્ષથી વધુ ઉંમરના દરેક ખાતેદારોને ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનાનો લાભ લેવા વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. માત્ર 20/- રૂપિયા જેવી નાનકડી રકમથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકાય તેમ ઉમેર્યું હતું.

Related posts

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment