October 21, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપ્‍પાની આજે 223મી જન્‍મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક મંડળ દલવાડા દ્વારા માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત જલારામ જન્‍મ જયંતિ ઉજવણીને હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવનિર્માણ યુવક મંડળ માહ્યાવંશી ફળિયા દલવાડાના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment