July 12, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપ્‍પાની આજે 223મી જન્‍મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક મંડળ દલવાડા દ્વારા માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત જલારામ જન્‍મ જયંતિ ઉજવણીને હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવનિર્માણ યુવક મંડળ માહ્યાવંશી ફળિયા દલવાડાના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

Leave a Comment