Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપ્‍પાની આજે 223મી જન્‍મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક મંડળ દલવાડા દ્વારા માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત જલારામ જન્‍મ જયંતિ ઉજવણીને હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવનિર્માણ યુવક મંડળ માહ્યાવંશી ફળિયા દલવાડાના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

Leave a Comment