Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્‍વર મિત્ર મંડળના 13 મિત્રો દીવ થી ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, કેદારનાથ બદ્રીનાથ વગેરે ધાર્મિક સ્‍થળોએ યાત્રા કરી પરત પોતાના વતન આવતા સુપર સિલ્‍વર મિત્ર મંડળએ પોતાના સાથીઓનું તિલક કરી હાર પહેરાવી, મિઠાઈ ખવડાવીને ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, અને તેઓની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્‍યા હતા, યાત્રા કરી પધારેલા મિત્રોએ જણાવ્‍યું હતું કે, તેઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકયાત્રા કરી જે હંમેશા યાદગાર રહેશે, અમારી આ યાત્રા શાંતિપૂર્ણ અને સફળ નિવડી હતી.

Related posts

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

Leave a Comment