Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્‍વર મિત્ર મંડળના 13 મિત્રો દીવ થી ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, કેદારનાથ બદ્રીનાથ વગેરે ધાર્મિક સ્‍થળોએ યાત્રા કરી પરત પોતાના વતન આવતા સુપર સિલ્‍વર મિત્ર મંડળએ પોતાના સાથીઓનું તિલક કરી હાર પહેરાવી, મિઠાઈ ખવડાવીને ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, અને તેઓની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્‍યા હતા, યાત્રા કરી પધારેલા મિત્રોએ જણાવ્‍યું હતું કે, તેઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકયાત્રા કરી જે હંમેશા યાદગાર રહેશે, અમારી આ યાત્રા શાંતિપૂર્ણ અને સફળ નિવડી હતી.

Related posts

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

Leave a Comment