March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્‍વર મિત્ર મંડળના 13 મિત્રો દીવ થી ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, કેદારનાથ બદ્રીનાથ વગેરે ધાર્મિક સ્‍થળોએ યાત્રા કરી પરત પોતાના વતન આવતા સુપર સિલ્‍વર મિત્ર મંડળએ પોતાના સાથીઓનું તિલક કરી હાર પહેરાવી, મિઠાઈ ખવડાવીને ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, અને તેઓની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્‍યા હતા, યાત્રા કરી પધારેલા મિત્રોએ જણાવ્‍યું હતું કે, તેઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકયાત્રા કરી જે હંમેશા યાદગાર રહેશે, અમારી આ યાત્રા શાંતિપૂર્ણ અને સફળ નિવડી હતી.

Related posts

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળીઃ હાઈવે પર ખાડાના મુદ્દે કલેકટરે કડક તેવર અપનાવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

Leave a Comment