August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્‍વર મિત્ર મંડળના 13 મિત્રો દીવ થી ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, કેદારનાથ બદ્રીનાથ વગેરે ધાર્મિક સ્‍થળોએ યાત્રા કરી પરત પોતાના વતન આવતા સુપર સિલ્‍વર મિત્ર મંડળએ પોતાના સાથીઓનું તિલક કરી હાર પહેરાવી, મિઠાઈ ખવડાવીને ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, અને તેઓની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્‍યા હતા, યાત્રા કરી પધારેલા મિત્રોએ જણાવ્‍યું હતું કે, તેઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકયાત્રા કરી જે હંમેશા યાદગાર રહેશે, અમારી આ યાત્રા શાંતિપૂર્ણ અને સફળ નિવડી હતી.

Related posts

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

Leave a Comment