June 30, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્‍યાના દિને મોટી સંખ્‍યામાં અહીં ભક્‍તોએ શનિ મહારાજનું વિધિવત્‌ પૂજન કર્યું હતુ અને યજ્ઞનો પણ લાભ લીધો હતો.
શનિ અમાવસ્‍યાનું મહત્‍વ શાષાોમા ઉત્તમ ગણાવ્‍યું છે આ દિવસે શનિદેવનું વિધિવત્‌ પૂજન અને દાન કરવાથી શનિ દેવાની કળપા થાય છે એની સાથે પનોતીમાં રાહત મળે છે. બોનતા શનિધામ ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ ગત બે વર્ષ બાદ આજે ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામા લાભ શનિ ભક્‍તોએ લીધો હતો.

Related posts

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના સરપંચો માટે દૂધની-કૌંચા ખાતે બે દિવસીય ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

Leave a Comment