October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્‍યાના દિને મોટી સંખ્‍યામાં અહીં ભક્‍તોએ શનિ મહારાજનું વિધિવત્‌ પૂજન કર્યું હતુ અને યજ્ઞનો પણ લાભ લીધો હતો.
શનિ અમાવસ્‍યાનું મહત્‍વ શાષાોમા ઉત્તમ ગણાવ્‍યું છે આ દિવસે શનિદેવનું વિધિવત્‌ પૂજન અને દાન કરવાથી શનિ દેવાની કળપા થાય છે એની સાથે પનોતીમાં રાહત મળે છે. બોનતા શનિધામ ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ ગત બે વર્ષ બાદ આજે ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામા લાભ શનિ ભક્‍તોએ લીધો હતો.

Related posts

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

vartmanpravah

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

vartmanpravah

Leave a Comment