June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રાર્થનાસભામાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસ કલેકટર શ્રી કેતન જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહી બે મિનીટ મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્‍યુ પામનાર નાગરિકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ જગ્‍યાઓએ પણ દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

Leave a Comment