April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રાર્થનાસભામાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસ કલેકટર શ્રી કેતન જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહી બે મિનીટ મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્‍યુ પામનાર નાગરિકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ જગ્‍યાઓએ પણ દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

Leave a Comment