Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જે.સી.આઈ. અને ઈન્‍ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્‍યા

 જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોન આઠમો સમારોહ વડોદરામાં યોજાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોનનો આઠમો વાર્ષિક સમારોહ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયો હતો. જેમાં જે.સી.આઈ. વાપીએ રંગ રાખ્‍યો હતો. 30 જેટલા ઈનામો મેળવ્‍યા હતા.
વાપી જે.સી.આઈ. જે.એફ.એમ. અમિતભાઈ પટેલના નેતૃત્ત્વમાં 6 કેટેગરીમાં પુરસ્‍કારો મેળવ્‍યા હતા. તેમજ 24 જેટલા રેકોનાઈસ મેળવી જે.સી.આઈ. વાપીની ટીમ મોખરે રહી હતી. જેમાં બેસ્‍ટ લેડી જે.સી.આઈ. ડાયરેક્‍ટર તરીકે જેસીજીજ્ઞાશા પાંચાલને એવોર્ડ મળ્‍યો હતો, બાકીના પાંચ જે.સી.આઈ. વાપીને મળ્‍યા હતા. 2022ના ઉત્‍કૃષ્‍ટ આયોજન અંગે પ્રમુખ જેસી અમીત પટેલની સરાહના કરવામાં આવી હતી. અધિવેશનની અંદર જેસીઆઈ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ અને જેસીઆઈ ટીમએ વડોદરા કાર્યક્રમમાં પ્રતિમિધિત્ત્વ કર્યુ હતું.

Related posts

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

Leave a Comment