April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: તા. 18 ડિસેમ્બર 2024 ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (DGVCL) દ્વારા અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના સહયોગથી, ઔધાગિક વીજ ગ્રાહકો માં ઊર્જા સંરક્ષણ ની જાગૃતિ કેળવવા તથા જરૂરી માર્ગદર્શન આપવા માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન VIA કોન્ફ્રન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં VIA ના પ્રમુખ શ્રી સતિષ પટેલ અને ખજાનચી શ્રી રાજુલ શાહ, VIA ના એડવાઇઝરી બોર્ડ મેમ્બર શ્રી મિલન દેસાઈ, VIA ના એડવાઇઝરી બોર્ડ મેમ્બર અને VIA ના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશ કાબરિયા, VIA ના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, VIA ની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન શ્રી હેમંત પટેલ, VIA ની પાવર કમિટીના જોઈન્ટ ચેરમેન શ્રી જોય કોઠારી, સુરત કોર્પોરેટ કચેરીથી અધિક્ષક ઇજનેર શ્રી જી.ડી ભૈયા અને વલસાડ વર્તુળ કચેરીથી અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.પટેલ, DGVCL ના અધિકારીઓ, VIA ના સભ્યો અને ઉદ્યોગકાર મિત્રો મળી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમને ઊર્જા સંરક્ષણની વિશેષ માહિતી અને નવીન પદ્ધતિ વિશેની જાણકારી મળી હતી.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah

પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્‍સ હોસ્‍ટેલ અને ટીચિંગ બ્‍લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah

Leave a Comment