March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્‍બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવારો ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં વસતા ભુદેવો દ્વારા સ્‍થાપિત સંચાલિત શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આગામી રવિવાર તા.13 નવેમ્‍બરના રોજ પરિવારનો નવા વર્ષથી ઉજવણી અંગે સ્‍નેહ મિલન સમારોહ યોજાનાર છે. સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં સાંજના 5:00 કલાકે પરિવાર સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે.
શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રમુખ મિતિશભાઈ ત્રિવેદી અને મંત્રી ઘનશ્‍યામભાઈ પંચોલીના જમાવ્‍યા અનુસાર નવા વર્ષના સ્‍નેહ મિલન સમારોહમાં ભાગ લેવા ઈચ્‍છતા પરિવારોએ તા.10 નવેમ્‍બર પહેલા મેસેજ, ફોન કે વોટ્‍સએપથી જણાવવા વિનંતી કરાઈ છે. તેથી બ્રહ્મ ભોજન માટે સંખ્‍યા આયોજન માટે જાણી શકાય. કાર્યક્રમમાં ઉતરતા કલાકારો, ગીત, ભજન, સ્‍તૃતિ અને વાદ્ય કે અન્‍ય કોઈ કૃતિ કરતા રજૂ કરવા માટેનું આયોજન છે તેથી નામ, ઉંમર, સમય મર્યાદા અંગે તા.10 પહેલાં જણાવી ખાતરી કરી લેવાની વિનંતી કરાઈ છે. કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Related posts

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

Leave a Comment