Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : બેંક ઓફ બરોડાની સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહકમાં બેંકિંગ બાબતે જાગૃતતા લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલીની બેંક ઓફ બરોડાની સેલવાસ બ્રાન્‍ચ દ્વારા આજે યોજાયેલ MSME ક્રેડિટ શિબિરમાં સરકાર તથા રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા શરૂ કરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓ અંગે જાણકારી, શિબિરમાં નાના MSME ઉધારકર્તાઓ સામે આવનાર સમસ્‍યાઓ અને આ ખંડને કેવી રીતે લાભાન્‍વિત કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. બેઠક દરમ્‍યાન ઉપસ્‍થિત તામ ઉદ્યોગપતિઓએ બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી સેવાઓની સરાહના કરી હતી. આ પ્રસંગે બેંક ઓફ બરોડાની પ્રદેશની દરેક શાખાઓ દ્વારા મંજુર કરવામાં આવેલ લોનના સ્‍વીકૃતિ પત્ર પણ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે વલસાડના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહ, MSME એલ.એફ. વલસાડના પ્રમુખ શ્રી સંજય ગુપ્તા, સેલવાસ બ્રાન્‍ચના સહાયક જનરલ મેનેજર શ્રી નરેશ યાદવ, સેલવાસ બ્રાન્‍ચના મેનેજર શ્રી ઉત્તમ ગુરવ સહિત દાનહની દરેક બ્રાન્‍ચના મેનેજરો તથા પ્‍લ્‍પ્‍ચ્‍ના ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment